ચાલતી પટ્ટી

"જે શિક્ષક શીખતો ના રહે તે કોઈ દિવસ શીખવી ના શકે", "નવરું મન એ શેતાનનું કારખાનું જ સમજવું.","ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો."
"નમસ્કાર, મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો."

♣ Most Important Notice Board


ગણિત - વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રનું આયોજન

NMMS(ધોરણ 8 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

PSE અને SSE(ધોરણ 6 અને 9 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

NTSE(ધોરણ 10 માટે) શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાની માહિતી અને પેપરોનું Collection

નિબંધ લેખન આયોજન અને નિબંધોનું PDF Collection

Vande Gujarat Channel October 2018 Time Table Download PDF

ગુજરાતના બધા જ ન્યૂઝ પેપરો ફક્ત એક જ જગ્યાએ

વાર્ષિક આયોજન - માસિક આયોજન - સમયપત્રક

INSPIRE AWARDS DETAIL

ધોરણ 1થી 12 ના નવા પાઠ્યપુસ્તકો NCERT ના સિલેબસ મુજબ

ધોરણ 10 પછી શું કરશો ?

ધોરણ 12 પછી શું કરશો ?

સરકારી કર્મચારીઓને LTC માટે ઉપયોગી તમામ ફાઈલો એક સાથે

* ગુણોત્સવ માટે ઉપયોગી

* જુદી જુદી પરીક્ષાના પેપરો માટે અહી ક્લિક કરો

Friday, December 21, 2018

ચિત્ર પરિચય - વૈષ્ણોદેવી મંદિર, અમદાવાદ

🎪 વૈષ્ણોદેવી મંદિર 🎪

🎪 ધાર્મિક માહાત્મ્ય:- 
👉 ઈસ. ૧૯૮૨માં બનેલું વૈષ્ણોદેવી માતાનું લોકપ્રિય મંદિર અમદાવાદના એસ-જી હાઈવે પર આવેલું છે. તેને આબેહૂબ જમ્મુ-કાશ્મીર સ્થિત માતા વૈષ્ણોદેવીના મંદિરની થીમ પર બનાવવામાં આવ્યું છે.

🎪 ઐતિહાસિક માહાત્મ્ય:-
👉 માતા વૈષ્ણોદેવી મંદિર, જમ્મુ-કાશ્મીરની આબેહૂબ પ્રતિકૃતિ સમાન ભારતભરનું આ એકમાત્ર મંદિર છે. અન્યત્ર વૈષ્ણોદેવીની પ્રતિકૃતિ છે, પરંતુ અહીં જે પ્રકારે મૂળ મંદિર અને ભૂગોળનો આબેહૂબ ખ્યાલ રખાયો છે એ વિશિષ્ટ છે. અમદાવાદના એસ-જી હાઈવે પર આવેલું આ મંદિરનું નિર્માણ ૧૯૮૨માં કરાયું છે. આ મંદિર જમ્મુ-કાશ્મીર સ્થિત માતા વૈષ્ણોદેવીના મંદિરની થીમ પર બનાવવામાં આવ્યું છે.

🎪 મુખ્ય આકર્ષણો:-
👉 શ્રી માતા વૈષ્ણો દેવી મંદિર, પહાડી જેવા વળાંકો પરથી પસાર થવાનો રસ્તો

🔔 આરતીનો સમયઃ- 
👉 સવારે 7.30, સાંજે 6.30

🙏 દર્શનનો સમયઃ- 
સવારે 5.00થી રાત્રે 10.00

📷 ફોટોગ્રાફીઃ- 
મંદિર સંકુલમાં ફોટોગ્રાફીની મંજૂરી નથી.

🚌 કેવી રીતે પહોંચવું:- 
🚍 સડકમાર્ગેઃ- પોતાનું વાહન લઈને વડોદરાથી વાયા નડિયાદ-મણિનગર થઈને જઈ શકાય અથવા જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે.
🚉 રેલ માર્ગેઃ- મંદિરથી કાલુપુર રેલવે સ્ટેશન 20 કિમી દૂર છે. 
✈ હવાઈ માર્ગેઃ- મંદિરથી એરપોર્ટ 15 કિમી દૂર છે.

🎪 નજીકના મંદિરો:-
1). શ્રી ત્રિમંદિર, અડાલજ- 9 કિમી.
2). શ્રી વિશ્વકર્મા મંદિર, ગોતા- 6 કિમી.
3). શ્રી બાલાજી મંદિર,  અમદાવાદ-3 કિમી
4). શ્રી ભદ્રકાળી માતા મંદિર, અમદાવાદ -18 કિમી.
5). શ્રી ઈસ્કોન મંદિર, અમદાવાદ- 18 કિમી.

🏢 રહેવાની સુવિધા:-
👉 બહારગામથી આવતા દર્શનાર્થીઓ માટે રહેવાની કોઈ સુવિધા નથી.

🍲 ભોજનની સુવિધાઃ- 
👉 યાત્રિકો માટે કાફેટેરિયા-રેસ્ટોરાંમાં જમવાની સુવિધા છે.

📃 સરનામુઃ- 
શ્રી વૈષ્ણોદેવી મંદિર, એસજી હાઈવે, અમદાવાદ - 382481

ફોન નં.:-  098985 93934

📣 નોંધ:- શૈક્ષણિક માહિતીબાળ ઉપયોગી માહિતી અને શિક્ષક ઉપયોગી માહિતી મેળવવા વોટસેપ ગૃપમાં જોડાવા વિનંતી...
📲 નીચેની લીંક પર ક્લિક કરો અને ગૃપમાં જોડાવ. જેમાં આપને દરરોજ અગત્યના શૈક્ષણિક સમાચાર મોટીવેશનલ વિડીયો પ્રેરક વાર્તા Mp૩ મારા નવા યુટ્યુબ વિડીયોના અપડેટ બ્લોગ અપડેટ્સ વગેરે મળશે.

No comments:

Post a Comment

ભલે પધાર્યા અમારે આંગણે


* નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ બ્લોગમાંથી તમોને શિક્ષણ વિષયક અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેની માહિતી મળી રહે તે માટેનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. તમે આ તમામ માહિતી ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. તમારા મિત્રોને, સગા-સંબંધીઓને વહેંચી શકો છો. શાળામાં વર્ગખંડમાં બાળકો સુધી આ માહિતી પહોંચાડવામાં તમે યશભાગી બની શકો છો. આ બ્લોગમાં ઘણી માહિતી એવી પણ છે જે બાળકોને ખૂબજ ગમશે અને એકવાર બતાવ્યા પછી તમારી પાસેથી સતત કંઇક નવું જાણવાની ઈચ્છા અને અપેક્ષા પણ રાખશે. અહીં મૂકેલ કોઈપણ માહિતી ફક્ત બીજાને મદદરૂપ થવાના ઈરાદાથી મૂકેલ છે તેમ છતાં કોઈના કોપીરાઇટનો ભંગ થતો હોય તો ધ્યાન દોરવા નમ્ર વિનંતી. આપ આપના મિત્રોને પણ આ બ્લોગ વિશેની જાણકારી આપો. કદાચ તેને પણ માહિતી ઉપયોગી થાય અને આંગળી ચિંધ્યાનું પૂણ્ય પણ મળે.